Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking Tips- મરચા કાપ્યા પછી હાથમાં હોય છે બળતરા તો આ રીતે મેળવો રાહત

Webdunia
સોમવાર, 17 મે 2021 (13:13 IST)
ઘણી મહિલાઓ ભોજન બનાવવામાં લીલા મરચા ઉપયોગ કરે છે. આ ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પણ ઘણીવાર તેને કાપવાથી હાથમાં બળતરા અને ખંજવાળ થવા લાગે 
છે. ઘણીવાર ત્વચાનો રંગ પણ લાલ થઈ જાય છે. તેથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છે . તેની મદદથી તમે તમારી આ પરેશાનીથી 
છુટકારો મેળવી શકો છો. 
એલોવેરા જેલ કરશે કામ 
એલોવેરા જેલમાં એંટી ઑક્સીડેંટ્સ અને ઔષધીય ગુણ હોય છે. તેથી તમે હાથમાં મરચાના બળતરા અને ખંજવાળ હટાવવા માટે તમે એલોવેરા જેલ ઉપયોગ કરી શકો છો. તેના માટે એલોવેરા જેલથી 3-5 મિનિટ 
સુધી મસાજ કરવી. તેનાથી બળતરા ઓછા થઈ ઠંડક મળશે. 
 
દહીંનો ઉપયોગ 
હાથ પર 3-5 મિનિટ દહીંથી મસાજ કરવાથી પણ બળતરા ઓછા થવામાં મદદ મળશે. સાથે જ ઠંડક મળશે. 
 
દૂધ જોવાશે કમાલ 
દૂધ તો દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તેથી તમે દહીં ન થતા પર દૂધ ઉપયોગ કરી શકો છો. તેના માટે થોડીવાર ઠંડા દૂધમાં હાથ ડુબાડો. તેનાથી હાથમાં થતી બળતરા અને ખંજવાળથી આરામ મળશે. 
 
નારિયેળ તેલ જોવાશે અસર 
હાથમાં મરચાની બળતરા હટાવવા માટે તમે નારિયેળ તેલ ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટી ઈંફ્લેમેટરી, એંટી બેક્ટીરિયલ ગુણ ઈજા પૂરતા અને બળતરા શાંત કરવામાં મદદ કરે છે. તેના માટે તમને માત્ર નારિયેળ તેલથી હાથની મસાજ કરવી છે. 
 
ગ્લ્વસ પહેરવો પણ યોગ્ય 
જો તમે મરચા કાપવાથી હાથ પર વધારે બળતરા હોય છે તો તમે તેને કાપવાથી પહેલા ગ્લવ્સ પહેરવું. તેનાથી તમે સરળતાથી કોઈ પરેશાની તેને કાપી લેશો. પણ તેને ઉતારતા સમયે ધ્યાન રાખો કે ગ્લવ્સ ઉલ્ટો 
જ કાઢવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

આગળનો લેખ
Show comments