Dharma Sangrah

Cooking Tips- મરચા કાપ્યા પછી હાથમાં હોય છે બળતરા તો આ રીતે મેળવો રાહત

Webdunia
સોમવાર, 17 મે 2021 (13:13 IST)
ઘણી મહિલાઓ ભોજન બનાવવામાં લીલા મરચા ઉપયોગ કરે છે. આ ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પણ ઘણીવાર તેને કાપવાથી હાથમાં બળતરા અને ખંજવાળ થવા લાગે 
છે. ઘણીવાર ત્વચાનો રંગ પણ લાલ થઈ જાય છે. તેથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છે . તેની મદદથી તમે તમારી આ પરેશાનીથી 
છુટકારો મેળવી શકો છો. 
એલોવેરા જેલ કરશે કામ 
એલોવેરા જેલમાં એંટી ઑક્સીડેંટ્સ અને ઔષધીય ગુણ હોય છે. તેથી તમે હાથમાં મરચાના બળતરા અને ખંજવાળ હટાવવા માટે તમે એલોવેરા જેલ ઉપયોગ કરી શકો છો. તેના માટે એલોવેરા જેલથી 3-5 મિનિટ 
સુધી મસાજ કરવી. તેનાથી બળતરા ઓછા થઈ ઠંડક મળશે. 
 
દહીંનો ઉપયોગ 
હાથ પર 3-5 મિનિટ દહીંથી મસાજ કરવાથી પણ બળતરા ઓછા થવામાં મદદ મળશે. સાથે જ ઠંડક મળશે. 
 
દૂધ જોવાશે કમાલ 
દૂધ તો દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તેથી તમે દહીં ન થતા પર દૂધ ઉપયોગ કરી શકો છો. તેના માટે થોડીવાર ઠંડા દૂધમાં હાથ ડુબાડો. તેનાથી હાથમાં થતી બળતરા અને ખંજવાળથી આરામ મળશે. 
 
નારિયેળ તેલ જોવાશે અસર 
હાથમાં મરચાની બળતરા હટાવવા માટે તમે નારિયેળ તેલ ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટી ઈંફ્લેમેટરી, એંટી બેક્ટીરિયલ ગુણ ઈજા પૂરતા અને બળતરા શાંત કરવામાં મદદ કરે છે. તેના માટે તમને માત્ર નારિયેળ તેલથી હાથની મસાજ કરવી છે. 
 
ગ્લ્વસ પહેરવો પણ યોગ્ય 
જો તમે મરચા કાપવાથી હાથ પર વધારે બળતરા હોય છે તો તમે તેને કાપવાથી પહેલા ગ્લવ્સ પહેરવું. તેનાથી તમે સરળતાથી કોઈ પરેશાની તેને કાપી લેશો. પણ તેને ઉતારતા સમયે ધ્યાન રાખો કે ગ્લવ્સ ઉલ્ટો 
જ કાઢવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાની વિરોધ પ્રદર્શનોમાં 5,000 લોકોના મોત, 24,000 ની ધરપકડ

IND vs NZ- ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, કિવીઓએ ઇતિહાસ રચ્યો

કોર્ટરૂમમાં જ્યારે એક પેન્સિલને દોરીથી કાપવામાં આવી, ત્યારે હાઇકોર્ટના ન્યાયાધીશ લાઇવ પ્રદર્શન જોયા પછી સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું, "હવે આપણે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકીશું."

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

લોરેન્સ બિશ્નોઈ ગેંગના વોન્ટેડ શૂટરની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

આગળનો લેખ
Show comments