Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળોના ગુણકારી અથાણા

Webdunia
* ગાજરનું અથાણું : ગાજરનું અથાણું ખાવાથી આંખોને તેજ મળે છે. અને ભુખ પણ સારી લાગે છે.

* આદુનું અથાણું : આદુનું અથાણું ખાવાથી મોઢાનો સ્વાદ સારો થાય છે. અને જે દમના રોગીઓ છે તેઓના માટે આ ખુબ જ સારૂ છે.

* પાપૈયાનું અથાણું : પપૈયાના અથાણાને લીધે પથરી ગળી જાય છે તો નિયમિત રીતે ખાવાથી તે પણ લાભ કરે છે.

* ખજૂરનું અથાણું : ઉધરસ અને દમના રોગીઓ માટે ખુબ જ ઉપયોગી છે. લોહીમાં લાલ કણોની વૃધ્ધી કરે છે.

* આમળાનું અથાણું : આમળાનું અથાણું બુધ્ધી આપનાર તેમજ શરીરને સ્ફૂર્તિ આપનાર છે. તે કફને પણ દૂર કરે છે.

* કેરીનું અથાણું : કેરીનું અથાણું ખાવાથી શરીર પુષ્ટ તેમજ રંગ સાફ થાય છે. શરીરની થકાવટ પણ દૂર થાય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments