Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી દહીવડા

Webdunia
N.D
સામગ્ર ી - મોરિયો-સાબૂદાણા 200 ગ્રામ, મગફળી દાણા 100 ગ્રામ, સંચળ-દહી-ખાંડ-આદુ (અંદાજથી), જીરુ અડધી ચમચી, લીલા ધાણા 50 ગ્રામ, તળવા માટે ઘી.

બનાવવાની રી ત - મોરિયો અને સાબુદાણાને બે કલાક સુધી પલાળી મિક્સરમાં વાટો. દાણા પણ સેકીને વાટી લો. બધાને મિસ્ક કરી મીઠુ નાખો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. કડાહીમાં ઘી ગરમ કરો અને મિશ્રણના વડા બનાવી તળો અને સાધારણ ગરમ પાણીમાં નાખતા જાવ. દહીંમાં આદુનુ પેસ્ટ, ખાંડ અને મીઠુ નાખી મિક્સ કરો. દહીંમા વડા નાખો અને જીરુ અને ધાણા ભભરાવી સ્પંજી દહીંવડા સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments