Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમળાનું અથાણું

Webdunia
સામગ્રી - લીલા આમળા 1 કિલો, બદામ 100 ગ્રામ, મીઠું સ્વાદમુજબ, લાલ મરચું અડધી ચમચી, આદુ 50 ગ્રામ, ડુંગળી સરસિયાનું તેલ જરૂર મુજબ.


બનાવવાની રીત  - આમળાને સાફ કરી તેમા છરીથી ચીરા લગાવી લો, જેથી તેની અંદર મસાલો ભરી શકાય. ત્યારબાદ બધી વસ્તુઓ વાટીને મસાલો તૈયાર કરો. અને આમળામાં નાખી દો. પછી સરસિયાનું તેલ સારી રીતે તપાવી તેની વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠંડુ થવા દો. હવે તેમાં આમળા નાખી ફરી ગેસ પર મુકો. જ્યારે બધા આમળા સારી રીતે સેકાય, ત્યારે તેને ઢાંકી દો અને થોડી વાર પછી ઉતારી લો. ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે. હવે આને કાંચના બરણીમાં ભરી દો, અને ઉપયોગમાં લો.

નોંધ - આ અથાણું પાચન ક્રિયા વધારે છે. ભૂખ લાગે છે અને શરીરની આળસને દૂર કરે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments