Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી વાર્તા- અસત્યની ઉમ્ર કેટલી

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (12:09 IST)
એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
 
એક દિવસ ધોબીને મૃત સિંહ મળ્યુ. તેને વિચાર્યુ "હુ ગધેડાની ઉપર સિંહની ચામડી નાખી દઈશ અને પાડોશીઓને ખેતરમાં ચરવા માટે છોડી દઈશ " ખેડૂત સમજશે કે સાચે સિંહ છે અને તેનાથી ડરીને દૂર રહેશે. અને ગધેડો આરામથી ખેતરમાં ચરી લેશે.
 
ધોબીએ તરત તેમની યોજના પર અમલ કરી નાખ્યો. તેમની યોજના કામ કરી.
એક રાત્રે ગધેડો ખેતરમાં ચરી રહ્યો હતો કે તેને કોઈ ગધેડીના રેંકવાની આવાજ સંભળાબી. તે આવાજ સાંભળી તે આટલા જોશમા& આવી ગયો કે તે પણ જોર-જિજોરથી રેંકવા લાગ્યો.
 
ગધેડાની આવાજ સાંભળી ખેડૂતને તેમની સચ્ચાઈની ખબર પડી ગઈ અને તેણે ગધેડાને ખૂબ માર માર્યો.
તેથી કહેવાયુ છે કે આપણી સચ્ચાઈ નહી છિપાવવી જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments