Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરણ મેહરા દુ:ખી

Webdunia
P.R
' વિરુધ્ધ' માં વેદાંતની ભૂમિકા ભજવનારા કરણ મેહરા હાલ ઘણા જ દુ:ખી છે. કારણ કે તેમના શો ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ શો જબરજસ્ત લોકપ્રિય હતો અને દરેક વય અને દરેક વર્ગના લોકો આને પસંદ કરતા હતા.

કરણના મુજબ વિરુધ્ધ ના ફરી શરૂ થવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. કરણ કહે છે 'વિરુધ્ધમાં કામ કરવુ ખૂબ જ આનંદદાયક હતુ અને મારે માટે આ ખૂબ જ સારુ પ્લેટફોર્મ હતુ. મેં કદી વિચાર્યુ પન નહોતુ કે વેદાંતના રૂપમાં હું આટલો લોકપ્રિય થઈ જઈશ. મને બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો ઓળખે છે. હું એ બાળકો સાથે ક્રિકેટ રમવું મિસ કરીશ જે શૂટિંગ દરમિયાન હાજર રહેતા હતા. કોઈ વાંધો નહી, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments