Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરમગામમાં સીએમના કાર્યક્રમમાં પાટીદારોના નારા

Webdunia
ગુરુવાર, 16 જૂન 2016 (15:06 IST)
વિરમગામઃ આજે હાર્દિક પટેલના વતન વિરમગામમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલ જેવા ભાષણ આપવા ઊભા થયા અને ભાષણની શરૂઆત કરે તે પહેલા જ જય સરદાર, જય પાટીદારના નારા લાગવા માંડ્યા હતા. જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેને કારણે થોડીવાર માટે આનંદીબેને ભાષણ થોભાવી દેવું પડ્યું હતું. જોકે, થોડીવાર પછી આનંદીબેને ભાષણ શરૂ કર્યું હતું.
 
બીજી તરફ પાટીદાર મહિલાઓએ આનંદીબેન પટેલનો વિરોધ કર્યો હતો અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. વિરોધ કરનાર મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments