Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુષ્કાળ બે ગાયોના મોત

Webdunia
શુક્રવાર, 6 મે 2016 (11:42 IST)
હાલમાં સમગ્ર ભારતના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે પશુ-પક્ષીઓની હાલત પણ દુષ્કાળને કારણે કપરી બની ગઇ છે. કચ્છના સરહદી અને પછાત વિસ્તાર બન્નીના મીઠડી ગામમાં પીવાનું પાણી ન મળવાને કારણે 3 ગાયના મોત થયા હતા. મળતી વિગતો પ્રમાણે, મીઠડી ગામમાં છેલ્લા સાત દિવસથી પાણી મળી રહ્યું નથી જેથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર, ગામમાં સાત દિવસથી  પાણી મળતું ન હોવાના કારણે મીઠડી ગામના લોકોએ પાણી પુરવઠા અને એસ.ડી એમને પાણી મોકલવા માટે રજૂઆત કરી હતી પરંતુ વહીવટીતંત્ર દ્ધારા તે અંગે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. અગાઉ બન્નીના વેકરીયા રણમાં  પાણી  ન મળવાને કારણે 2 લોકોના મોત થયાની ઘટના પણ બની હતી

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments