Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાફરી દ્વારા ગોળી ચલાવવાથી લોકો ભડક્યા, જેને કારણે થઈ બધી હત્યાઓ - કોર્ટ

Webdunia
શનિવાર, 18 જૂન 2016 (14:33 IST)
ગુજરાતની ગુલબર્ગ સોસાયટીમાં 2002માં થયેલ નરસંહારમાં ષડયંત્રના કોઈપણ પહેલુથી ઈનકાર કરતા વિશેષ કોર્ટે આજે કહ્યુ કે કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી દ્વારા ચલાવેલ ગોળીઓએ ટોળાને ઉશ્કેરી અને તે ગુસ્સે થઈ ગઈ. જેને કારણે તેમને આ પ્રકારની હત્યાઓ કરી. પણ ગોળીબારને કારણે ભીડની આ કરતૂતને માફ નથી કરી શકાતી. 
 
વિશેષ એસઆઈટી કોર્ટના ન્યાયાધીશ પી.બી. દેસાઈએ પોતાના આદેશમાં કહ્યુ, "શ્રી એહસાન જાફરી દ્વારા વ્યક્તિગત ગોળીબારે ઉત્પ્રેરકનુ કામ કર્યુ અને તેણે ભીડને એટલી ઉશ્કેરી કે ત્યા હાજર સીમિત પોલીસ બળ  પાસે આવી ભીડને રોકવાનો કોઈ ઉપાય નહોતો.  ગોળીબારની ઘટના પછી ત્યા મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ." જાફરીની બંદૂકમાંથી આઠ ગોળીઓ નીકળી. તેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને 15 લોકો ઘાયલ થઈ ગયા. 
 
કોર્ટે કહ્યુ, "શ્રી એહસાન જાફરી ગુલબર્ગ સોસાયટીમાં એક જુદા સ્થાન પરથી ભીડ પર ગોળી ચલાવવાના દોષી છે. જેને કારણે એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને અનેક અન્ય બીજા ઘાયલ થઈ ગયા. મારા વિચારમાં તે ઉત્પ્રેરક હતુ. જેને ભીડને એ રીતે ઉશ્કેરી કે તે  અનિયંત્રિત થઈ ગઈ અને જેને કારણે હત્યાઓ થઈ. મોટી સંખ્યામાં નિર્દોષોએ જીવ ગુમાવ્યો." ઘટનામાં ષડયંત્રના પહેલુથી ઈનકાર કરતા કોર્ટે કહ્યુ આ અપ્રાકૃતિક છે. કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ સવારે નવ વગ્યાથી બપોરે બે વાડ્ય સુધી કોઈ મોટી અપ્રિય ઘટના ન થઈએ અને દોઢ વાગ્યા પછી અચાનક વસ્તુઓ ખૂબ ખરાબ થઈ ગઈ. જાણે કે ''કોઈ નળ ખોલવામાં આવ્યો હોય, જેને કારણે પાણીનું પુર આવી ગયુ અને નરસંહાર કાંડ થયો." કોર્ટે કહ્યુ કે આ તથ્યોથી કોઈપણ રીતે ટાળાએ જે કર્યુ તેની કોઈ માફી નથી મળી શકતી. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments