Webdunia - Bharat's app for daily news and videos

Install App

આનંદીબેન અને તેમના મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપી દીધું,

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (17:48 IST)
આનંદીબેન પટેલે આખરે આજે સાંજે 5ના ટકોરે રાજભવન જઈને રાજયપાલ સમક્ષ પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. સીએમ સહિત સમગ્ર મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું છે.મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સમગ્ર મંત્રીમંડળ સાથે રાજભવન પહોંચ્યા હતા અને વિજય રૂપાણી સહિત તમામ ભાજપી નેતાઓની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. સાથે જ સમગ્ર મંત્રી મંડળે પણ રાજીનામું આપી દીધું છે.

આનંદીબહેન પટેલના ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી આજે સાંજે રાજીનામુ આપી દીધું છે. સાંજે પાંચ વાગ્યે રાજભવન ખાતે પહોંચ્યા હતા. તેમજ રાજ્યપાલને મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામુ સુપ્રત કર્યું હતું. રાજીનામુ આપતા સમયે રાજ્ય સરકારના પ્રધાન મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા. આનંદી બહેનના નિર્ણયનો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે સ્વિકાર કર્યો હતો.

બે દિવસ અગાઉ આનંદીબહેન પટેલે મુખ્યપ્રધાન પદથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. જેને આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે સ્વિકાર કર્યો છે. જે બાદ હવે આનંદીબહેન પટેલ સાંજે પાંચ વાગ્યે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments