પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાનની વાતોનું કોઈ પરિણામ આવતુ જણાતુ નથી. પાટીદારોએ ફરી એક રેલી કાઢવા માટે પોલીસ પાસે મંજૂરી માગી છે. જગદીશ પરીખે અમદાવાદ પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માગી છે.
જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી કરવા માટે મંજૂરી માગવામાં આવી છે. આ આવેદનમાં જણાવ્યા અનુસાર પાટીદારો 25 ઓગસ્ટ 2016 ના રોજ રેલી કરવા માંગી મંજુરીઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા આ જ સ્થળ પર પાટીદારો ક્રાંતિ રેલી કરી હતી.