Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વેપારીઓએ છૂટા આપવાનો કકળાટ ટાળવા દુકાનો બંધ રાખી

Webdunia
બુધવાર, 9 નવેમ્બર 2016 (12:28 IST)
ગઇકાલે નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ આજથી 500 અને 1000ની નોટો રદ્દી બની ગઇ છે. ગઇકાલે સાંજે ઐતિહાસિક જાહેરાત બાદ સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને એટીએમની બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી. અમુક જગ્યાએ મારામાર અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરના મહત્વના માર્કેટ્સમાં પણ દુકાનો બંધ જોવા મળી રહી છે. માધુપરા, આશ્રમ રોડ સહિતના માર્કેટ્સમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. રોકડમાં વેચાણ કરતાં વેપારીઓ ગ્રાહક પાસેથી 500 અને 1000ની નોટો સ્વીકારી શકતાં નથી, જેની સામે માર્કેટમાં 50 અને 100ની નોટોની શોર્ટેજ જોવા મળી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments