Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ-શિવસેના

Webdunia
શુક્રવાર, 11 ડિસેમ્બર 2015 (17:14 IST)
ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ
 
18 દિસંબરે રિલીજ થનારી શાહરૂખની ફિલ્મ 'દિલવાલે'  
 
અહમદાવાદ- અસહિષ્ણુતાના મુદ્દે પર બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન અને આમિર ખાને આપેલા ચુકાદો હવે આગામી આવતી ફિલ્મો માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અહીં શા  શાહરૂખની ફિલ્મ 'દિલવાલે'  18  દિસંબરે રિલીજ થઈ રહી છે . એને લઈને ગુજરાતમાં શિવસેનાએ ધમકી આપી છે કે જો શાહરૂખ અને આમિરે માફી નહી માંગી તો આ ફિલ્મો ગુજરાતમાં રિલીજ થશે નહી. 
 
આ વિરોધનોની જાણ છે  એમની આવતી ફિલ્મની પબ્લીસીટી મેળવવા તેથી શાહરૂખ ખાને એક રમત રચાવી એને એક જાહેરાત માં કહ્યું કે એ એમની ફિલ્મ દિલવાલેની પહેલા દિવસની કમાણી ચેન્નઈના પૂરપીડિતો માટે આપશે . 

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments