Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP ની વરિષ્ઠ નેતા જયવંતીબેન મહેતાનુ નિધન

Webdunia
સોમવાર, 7 નવેમ્બર 2016 (11:00 IST)
ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયવંતીબેન મેહતાનુ સોમવાએ સવારે 78 વર્ષની વયે પોતાના ઘરમાં નિધન થઈ ગયુ. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. જયવંતીબેન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી હતા. 
 
પાર્ટીના એક અધિકારીએ કહ્યુ કે મહેતાએ રવિવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમનો અંતિમ સંસ્કાર સોમવારે સાંજે શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવશે. 
 
લગભગ 6 વર્ષ પહેલા તેમણે પોતાની બહુભાષી આત્મકથા માર્ચિંગ વિધ ટાઈમનુ લેખન અને વિમોચન કર્યુ હતુ. જેમા તેમણે એક મધ્યમવર્ગીય ઘરની ગૃહિણીથી નગર નિગમની ધારાસભ્ય અને ત્યારબાદ સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી બનવાની પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. 
 
બધા રાજનીતિક દળોના વરિષ્ઠ નેતાઓએ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments