Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મોદી આવે તે પહેલાં જ PAAS કન્વીનરો નજરકેદ કરાયાં, રેશમા પટેલની અટકાયત

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:37 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પાસે આવેલા સણોસરા ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરવા આવે તે પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ  દ્વારા મોદીના કાર્યક્રમમાં જઈને તેમની પાસે જવાબ માગવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ગુજરાતના પાસના એ ટીમના કન્વીનરોને જે તે જગ્યાએ નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે મળતી માહિતી પ્રમાણે સણોસરા પાસે પહોંચેલા રેશ્મા પટેલની સભા સ્થળ પાસેથી અટકાયત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાને રાજકોટમાં નજરબંધ કરવામાં આવ્યા છે. ભાવનગર કન્વીનર નીતિન ઘેલાણીની ભાવનગરમાં અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસે મોડીરાત્રે પાસના કાર્યકરોને નજરકેદ કર્યા હતા. કતારગામ પોલીસે ધીરુ માંગરોલીયા અને ભાવેશ ઝાઝડિયાને પોલીસ સ્ટેશનમાં બેસાડી દિધા હતા.  આ ઉપરાંત મોરબી જિલ્લા સહ કન્વીનર મનોજ કાલરિયાની મોરબી પોલીસે અટકાયત કરી છે. રાજકોટ જિલ્લા કન્વીનર દિલીપ સાવલિયાની પડધરી પોલીસે અટકાયત કરી છે. તેમજ રાજકોટ શહેર કન્વીનર હેમાંગ પટેલની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી છે.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments