Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 જ મહિનામાં ફેસબુક પર છવાઈ ગયા બાપુ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પર્યુષણ, શિક્ષક દિન અને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી

Webdunia
સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (17:55 IST)
ગુજરાતના રાજકીય નેતાઓમાં સોશ્યલ મીડિયામાં છવાઈ જવામાં વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા નં. વન પર પહોંચી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બીજા ક્રમે અને વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશ્યલ મીડિયાના ઉપયોગમાં ત્રીજા ક્રમે છે. બાપૂ માને છે કે, માણસ - માણસ વચ્ચે કોમ્યુનિકેશનમાં સોશ્યલ મીડિયા શકિતશાળી માધ્યમ છે. તેનાથી લોકો સાથે જીવંત સંપર્કમાં રહી શકાય છે.
 
બાપૂ ચાર મહિનાથી સોશ્યલ મીડિયામાં કાર્યરત થયા છે. માત્ર 4 જ મહિનામાં ફેસબુક પર તેમના ફોલોઅર્સનો આંકડો 4,03,425 સુધી પહોંચ્યો છે. તેઓ દર મંગળવારે પત્રકાર પરિષદ લાઈવ કરે છે. ફેસબુક પર લાઈવ પ્રેસ કોન્ફરન્સનો પ્રયોગ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી નેતા છે. આજે સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમણે પર્યુષણ, શિક્ષક દિન અને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી છે. તેઓ આ જ માધ્યમથી યુવાનો સાથે સંપર્ક સેતુ વધારવા પ્રયત્નશીલ છે. તેમનુ સોશ્યલ મીડિયાનું સંકલન પાર્થેશ પટેલ સંભાળી રહ્યા છે
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments