Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઊંઝામાં આપના કાર્યકરો અને મીડિયાકર્મીઓ વચ્ચે બબાલ

Webdunia
શનિવાર, 15 ઑક્ટોબર 2016 (14:03 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  શનિવારે સવારે ઊંઝા મંદિરે ઊમિયા માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતાં, જ્યાં તેમને વિરોધ કરવામાં આવ્યો હતો. ઊંઝામાં કેજરીવાલના સાથેના આપના કાર્યકર્તાઓ અને મીડિયા કર્મી વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જેના કારણે કેજરીવાલને મીડિયા પાસે જવા નહોતા દેવાયા. આપના કાર્યકર્તાઓએ મીડિયા કર્મી સાથે ધક્કામૂકી કરી હતી. કેજરીવાલે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા ઊંઝાના કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ઊમિયા માતાજીના દર્શન કર્યા હતાં. કેજરીવાલ મંદિરની મુલાકાત લેવા માટે આવી રહ્યા હતાં તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તેમને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ પોસ્ટર લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત કેજરીવાલે ઊંઝા નગરપાલિકાના સભ્યો સાથે મુલાકાત લીધી હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments