Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાંથી પકડાયેલા કેટલાક માછીમારો આઈએસઆઈના સંપર્કમાં

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (16:41 IST)
૧પ દિવસ અગાઉ કચ્છના ક્રિક વિસ્તારમાંથી કેટલાક પાકિસ્તાની માછીમારોને બીએસએફની ટીમે ઝડપી લીધા હતા. માછીમારોની પૂછપરછ દરમ્યાન કેટલાક માછીમારો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.  તેઓ માછીમારીના બહાને કચ્છની બોર્ડરની રેકી કરતા હોવાનું બીએસએફનાં સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત કચ્છમાંથી ઝડપાયેલા બે જાસૂસોએ ત્રણ વર્ષમાં અનેક માહિતી પાકિસ્તાન મોકલી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેઓ માહિતી મોકલતા હોવાનું બહાર આવ્યું છે. કચ્છના ક્રિક વિસ્તારમાંથી પ ઓક્ટો.ના રોજ પાકિસ્તાનના માછીમારોની બોટ સાથે ધરપકડ કરાઇ હતી. તેઓ પાસેથી ખાસ કોઇ માછીમારોનો સામાન મળી આવ્યો ન હતો, જેથી બીએસએફને શંકા ઉપજી હતી. માછીમારોની પૂછપરછ કરવામાં આવતાં બે માછીમાર નહીં હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછ દરમ્યાન કેટલાક માછીમારો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. બીએસએફનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરહદે માછીમારીના બહાને કટલાક લોકો રેકી કરતા હોય છે, જેથી પોલીસ અને બીએસએફને એલર્ટ રહેવા પણ જણાવાયું છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments