Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાપડ બજારમાં પેમેન્ટના મામલે ઘર્ષણ થતાં ચેકથી પેમેન્ટ કરવાનો નિર્ણય

Webdunia
શનિવાર, 12 નવેમ્બર 2016 (14:28 IST)
કાપડબજારમાં પાછલા કેટલાય સમયથી મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા પછી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ગઇ કાલે શહેરના કાપડબજારના મોટા વેપારીઓની આ પરિસ્થિતિનો કેવો ઉકેલ લાવવો તે અંગે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મસ્કતી માર્કેટના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગત સહિત મોટી સંખ્યામાં કાપડ અને રેડિમેડ ગાર્મેન્ટના વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો હતો કે વર્તમાન પરિસ્થિતિમાં જે પાર્ટીઓ પાસે જૂના બાકી લેણા નીકળે છે તે પાર્ટીઓ જો ઉઘરાણી સમયે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની જૂની ચલણી નોટોની ઓફર કરી વ્યવહાર પતાવવાની વાત કરે છે અને તેને કારણે વેપારીઓમાં ઘર્ષણના બનાવો બને છે. આવા સંજોગોમાં જૂના લેણાના વ્યવહાર સામે ચેક લઇને પતાવટ કરવા મહાજને વેપારીઓને જણાવ્યું છે એટલું જ નહીં જો જૂની નોટો વેપારી આપવાનો આગ્રહ રાખે તો મહાજનને જાણ કરવા પણ જણાવ્યું છે. મહાજને આવા વેપારીઓ સામે પોલીસમાં ફરિયાદ કરવાના પણ સંકેતો આપ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments