Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશના 500 શહેરોમાં ગુજરાતના નવસારીનો સ્વચ્છતા મિશનમાં સમાવેશ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (16:27 IST)
સ્વસ્થ ભારત મિશનમાં દેશભરના 500 શહેરનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં ગુજરાતમાંથી એકમાત્ર નવસારીની પસંદગી કરવામાં આવી છે. નવસારી નગરપાલિકા દ્વારા આ મીશન માટે સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત નવસારીના શહેરીજનોએ ઘરમાં કચરાપેટી રાખવી જરૂરી બનશે અને દરેકે તેમાં જ કચરો ભેગો કરવાનો રહેશે. પાલિકા સેનિટેશન શાખાના વાહનો કચરો એકત્ર કરવા આવે ત્યારે તેઓને સહકાર આપવા કહેવામાં આવ્યું છે.  ઉપરાંત નગર પાલિકા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો કે જાહેરમાં શૌચક્રિયા કરવા જવાને બદલે ઉપલ્ધ શૌચાલયનો ઉપયોગ કરવો. કેન્દ્ર સરકારની પ્રતિનિધિઓ દ્વારા પસંદ થયેલા શહેરોમાં સરવે હાથ ધરવામાં આવશે. જે સર્વે દરમિયાન સરકારી ધોરણો મુજબ નવસારીને ગુણ મળશે. તો નવસારી નગરપાલિકાને સ્વસ્થ શહેરનું ઉચ્ચ બિરુદ પ્રાપ્ત થશે.નવસારીમાં સ્વચ્છતાને લગતી કોઇપણ ફરિયાદ માટે એન્ડ્રોઇડ એપ પણ લોંચ કરવામાં આવી છે. તદ્દઉપરાંત શહેરી સ્વચ્છતા હેલ્પલાઇન નંબર 180041906020 ટોલ ફ્ર્રી નંબર પર પણએ સ્વચ્છતા લગતી કોઇપણ ફરિયાદ કરી શકો છો.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments