Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણાના કલોલનો એક પરિવાર છેલ્લા 10 વર્ષથી 11 હજાર લાડુ ગણપતિબાપાને ધરાવે છે

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (11:03 IST)
ભગવાન ગણેશને લાડુ  સૌથી પ્રિય છે અને આજ પરંપરા જાળવી રહ્યો છે એક પરિવાર, કલોલમાં રહેતા એક પરિવાર છેલ્લા દસ વર્ષથી 11000 લાડુ બનાવે છે, અને પ્રસાદી રૂપે ભકતોમાં વહેંચે છે.  ગણેશ ભગવાનની પૂજા અર્ચના અને પ્રસાદ માટે ભ તો નવા નવા અખતરા કરતા હોય છે. ગણપતિને લાડ લડાવવા માટે ભ તો દર વર્ષે નવા પ્રસાદ અને ગણેશને ભાવતા ભોજન કરાવતા હોય છે ત્યારે કલોલ નો પટેલ પરિવાર છેલ્લા દસ વર્ષે થી ભગવાન ગણેશને અગિયાર હજાર લાડુ ધરાવે છે. દરરોજ 1100 લાડુનો પ્રસાદ તેઓ ભગવાનને આરતીના સમયે ધરીને ભક્તોમાં વહેચે છે અને વધેલો પ્રસાદ તેઓ આસપાસના ગરીબ લોકોને પણ આપે છે. ભક્તો પણ અહી આવીને ધન્યતા અનુભવે છે અને ભગવાન પાસે જે માનતા માને છે તેઓ પણ અહી પોતાનો પ્રસાદ ધરાવે છે. ભગવાન ગણેશ નો આ પ્રસાદ લોકો સુધી વધુમાં વધુ પહોચે અને આગામી વર્ષોમાં પણ આ પરિવાર 2100 કિલો લાડુનો પ્રસાદ બનાવવા નો પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments