Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોના ચાંદીની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત

Webdunia
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (15:51 IST)
અમદાવાદઃ સોના-ચાંદીના દાગીનાની 2 લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત કરવાના મુદ્દે દેશભરના સોની બજાર બંધ રહ્યા હતા. દેશ વ્યાપી બંધમાં 10,000 હજાર સોનીઓની દુકાનો બંધ રહી હતી. અમદાવાદામાં 4000 સુરતમાં 2000 અને રાજકોટ, જામનગર, વડોદરા અને અન્ય સીટીઓમાં 4000 દુકાનો બંધ રહી હતી. કેન્દ્ર સરકારે આ નવો નિયમ 1 જાન્યઆરીથી શરૂ કર્યો છે.

સોના-ચાંદીના દાગીનાની 2 લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત કરવાના મુદ્દે દેશભરના સોની બજાર બંધ રહ્યા. જ્વેલર્સ અને બુલિયન ડિલર્સની માંગ છે કે પાનકાર્ડ માટેની લીમીટ ફરીથી 5 લાખની કરવામાં આવે. કારણ કે પહેલી જાન્યઆરીથી લાગુ કરાયેલા આ નિયમના પગલે વેપાર-ધંધામાં 30 થી 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. અને તેનું કારણ આપતા કહ્યું કે ગ્રામીણ વિસ્તારના રહિશો અને વેપારીઓને વધારે મુશ્કેલી પડી રહી છે. સાથે જ પાનકાર્ડ ન હોય તેવા સંજોગોમાં ફોર્મ 60 અને 61 ભરવાની મોટી સમસ્યા છે.. ઉપરાંત આ તમામ રેકોર્ડ 6 થી 7 વર્ષ સુધી સાચવી રાખવો તે ઝંઝટભર્યું કામ છે

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments