Biodata Maker

અચાનક કેમ સુરતમાં 700 GRD જવાનોને કાઢી મૂકયા

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2017 (15:55 IST)
સુરતમાં નોકરીમાંથી અચાનક જ અંદાજે 700 ગ્રામ રક્ષક દળ (જીઆરડી) જવાનોને છૂટા કરતાં આજે પોતાની રજૂઆત કરવા માટે પોલીસ કમિશ્નરની કચેરીએ પહોંચ્યા હતા. જીઆરડી જવાનોએ રજૂઆત કરી હતી કે તેમને છેલ્લાં ચાર મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો નથી. મળતી માહિતી પ્રમાણે આજે રોષે ભરાયેલા જીઆરડી જવાનો પોલીસ કમિશ્નર સતીશ વર્માને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. 150 જેટલી મહિલા અને 600 જેટલા પુરુષો જીઆરડીમાં ફરજ બજાવતા હતા. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દરેકને છેલ્લા ચાર મહિનાથી પગાર પણ મળ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે શહેરના પોલીસ મથકોમાં પોલીસ કર્મચારીઓની અછત પૂરી થતાં છૂટા કરાયા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ મથકોમાં પીસીઆર વાન પર જીઆરડી જવાનો ફરજ બજાવતા હતા. હવે તેમની જગ્યાએ હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે તેવી માહિતી સૂત્રોએ આપી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments