rashifal-2026

ભારતીય સંસ્કૃતિને જાણવા માટે અમદાવાદમાં બાંગ્લાદેશી ડેલીગેશન આવ્યું

Webdunia
શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (15:18 IST)
એક-બીજા દેશ સાથે મૈત્રી સારી બને અને એકબીજાના કલ્ચરને જાણી શકે તે હેતુથી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં અન્ય દેશોના ડેલિગેશનને ભારતમાં આમંત્રીત કરવામાં આવે છે. થોડા સમય પહેલા કોરીયાનું એક ડેલિગેશન આવ્યું હતુ. અત્યારે ભારતમાં ૪ ડિસેમ્બરથી બાંગ્લાદેશના ૧૦૧ લોકોનું ડેલિગેશન આવ્યું છે ૫ તારીખે દિલ્હીમાં રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ કરી દિલ્હી દર્શન કર્યા બાદ આગ્રા તાજમહેલ અને ફોર્ટની વિઝિટ કરી ૭ ડિસેમ્બરથી આ ડેલિગેશન અમદાવદમાં આવ્યું છે. અહીં ત્રણ દિવસ દરમિયાન ટાટાનેનો પ્લાન્ટ, ગાંધીઆશ્રમ, રિવરફ્રન્ટ, ગાંધીકુટીર, ઈસરો જેવી વિવિધ જગ્યાએ વિઝિટ કરશે. આ અંગે માહિતી આપતા કમલકુમાર કર કહે છે આ ડેલિગેશને ૮ ડિસેમ્બરે એલ.જે કેમ્પસમાં ગુજરાતની કલ્ચરર એક્ટિવિટી નિહાળી હતી અને પોતાના દેશની પણ કલ્ચચર એક્ટિવિટી પ્રસ્તૂત કરી હતી. અહીં આવેલા ૧૦૧ યુવાનોમાંથી બધા જ અલગ અલગ સીટીમાંથી અને એલગ અલગ ફિલ્ડમાંથી આવતા હોઈ દરેક વિદ્યાર્થી પોત-પોતાનું ટેલેન્ટ રજૂ કરી રહ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

આગળનો લેખ
Show comments