Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 1 થી 8 નાપાસ નહી કરવાની નીતિ આવતા વર્ષથી સમાપ્ત થઈ શકે છે

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2016 (10:48 IST)
શિક્ષણના અધિકારના કાયદા હેઠળ શાળામાં બાળકોને નાપાસ નહી કરવાની નીતિને આવતા વર્ષથી બદલવા માટે કેન્દ્ર સરકારે મન બનાવ્યુ છે. કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ફેઇલ ન કરવાની નીતિ આવતા વર્ષથી સમાપ્ત કરી શકે છે. આ બાબતે રાજયોની મંજુરી લઇને સંસદમાં ખરડો લાવવામાં આવશે. હાલ શિક્ષણના અધિકારના કાયદા હેઠળ પહેલા ધોરણથી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને નાપાસ નથી કરાતા.
 
   આ કાનૂન 2010થી દેશભરમાં લાગુ છે. એક અભ્યાસ રિપોર્ટ અનુસાર આને કારણે બાળકોમાં અભ્યાસ કરવાની રૂચી ઓછી થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે રાજયો પાસે આ બાબતે સુચનો માંગ્યા હતા. લગભગ 18 રાજયોએ તેને સમાપ્ત કરવા સમર્થન આપ્યુ હતુ. બાકીના રાજયો તરફથી કોઇપણ પ્રતિક્રિયા નહોતી મળી
 
   માનવ સંશાધન વિકાસ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજયો સાથે ચર્ચા-વિચારણા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. 25મી ઓકટોબરે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં રાજયો સાથે આ બાબતે ચર્ચા થશે. જો રાજય સરકારો તૈયાર થઇ જશે તો શિયાળુ સત્રમાં સંશોધન ખરડો લાવી સરકાર આ દિશામાં આગળ વધશે. આ મામલામાં સરકાર હવે વિલંબ કરવા માંગણી નથી.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments