Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા કૂંડ હોવા છતાં નદીમાં વિસર્જન થયું, કોર્પોરેશનના પ્લાન પર પાણી ફર્યું

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (11:27 IST)
અમદાવાદ મહાનગરપાલિકા  જયારે  ગણેશ ચતુર્થી આવે એટલે  વિસર્જન કુંડ બનાવી વારંવાર અપીલ કરશે કે વિઘ્નહર્તાનું વિસર્જન વિસર્જન કુંડમાં જ કરો,પરંતુ લોકોએ ગણેશનું વિસર્જન કુંડની જગ્યાએ નદીમાં કરીને કોર્પોરેશનની પોલ ખોલી નાંખી હતી. ત્યારે એક સવાલ એવો થાય છે કે લોકોએ કેમ નદીમાં વિસર્જન કર્યું ? આ બાબતે ભકતોને પુછ્યું તો જાણવા મળ્યું કે જે કુંડ મનપા દ્વારા બનાવેલા છે તેમાં પાણી ગંદુ છે. તે ઉપરાંત આ કૂંડમાં મોટી મૂર્તિઓ પધરાવી શકાતી નથી. આવી અનેક ચર્ચાઓ ભક્તોમાં થઈ રહી છે. આ ઘટનાને તંત્રની બલિહારી જ ગણવી રહી કે 20 જેટલા વિસર્જન કુંડ છે છતા પણ સાબરમતી નદીમાં વિઘ્નહર્તાનું વિસર્જન થઈ રહ્યુ છે. એક તરફ તંત્ર વિસર્જનને લઇને તંત્ર અનેક નિયમો બનાવે, પરિપત્ર બહાર પાડે, પરંતુ જયારે અમલવારીની વાત આવે તો પરિણામ શૂન્ય હોય.  કોર્પેોરેશન દ્વારા નદીને પ્રદુષણથી બચાવવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો પણ આ પ્લાન બનાવવા માટે અને તેનો અમલ કરાવવા માટે એક નવા પ્લાનની જરૂર હતી જે લોકોએ જ બનાવી દીધો હતો. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા પ્લાનની જાણે લોકો પર કોઈ અસર થઈ હોય તેવું લાગતું જ નહોતું.  લોકો મૂર્તિને સરેઆમ નદીમાં જ વિસર્જિત કરી રહ્યાં છે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments