Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમ બિરાદરોએ પગપાળા અંબાજી જતા યાત્રાળુઓને ભોજન પીરસ્યું, સૌહાર્દની ભાવનાને ઉજાગર કરી

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:42 IST)
ભાદરવી પૂનમના મેળામાં જઇ રહેલ પદયાત્રીઓની સેવા સુવિધા અર્થે ઠેરઠેર વિસામા ચાલી રહ્યા છે. શહેરના પોલીસ હેડક્વાટર્સ ખાતે મુસ્લીમ બિરાદરોએ પદયાત્રીઓને ભોજન પીરસી સેવાનો લાભ લીધો હતો.સૌહાર્દનો સંદેશ આવ્યો હતો. પદયાત્રીઓની સેવાનો લ્હાવો લેવાનો આનંદ અને સંતોષ સાહજીક રીતેજ ચહેરા પર દ્રષ્ટિગોચર થતો હતો. પોલીસ હેડક્વાટર્સ ખાતે મુસ્લીમ બિરાદરોએ ભોજન પીરસી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. પ્રતિદિન હજારોની સંખ્યામાં જઇ રહેલ પદયાત્રીઓ માટે જીલ્લામાં ઠેરઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે પણ ચા-નાસ્તાથી માંડી જમવાની સુવિધા, માલીશ, મેડીકલ હેલ્પ વ્યવસ્થા સહિતના વિસામા દિવસ-રાત ધમધમી રહ્યા છે. પોલીસ હેડ ક્વોટર્સ ખાતે સંપૂર્ણ ભોજન સાથેનો સેવાયજ્ઞ ચલાવાઇ રહ્યો છે. જેમાં પોલીસકર્મીઓ સહિત શહેરીજનો પણ પદયાત્રીઓની સેવા કરવાનો લ્હાવો લઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રથ સાથે અને માતાજીની આરતી સ્તવન, સ્તુતિનું ગાન કરતા જઇ રહ્યા હોવાને કારણે જીલ્લામાં પદયાત્રીઓના અવિરત પ્રવાહથી માનવ સાંકળ રચાઇ ચુકી છે.  

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments