Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો.આંબેડકરની મૂર્તિના ચશ્મા ચોરાતા ઉશ્કેરાયેલા લોકોએ હલ્લો બોલાવ્યો

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (17:34 IST)
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. ચોરીની ઘટના બનતા આસપાસના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ એક એસટી બસને ઘેરી લીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરા પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. આ ઘટનાનો રોષ સ્થાનિક લોકોમાં એટલો વધી ગયો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ એક એસ.ટી. બસ પર પથરાવ કર્યો હતો. ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળા અને રસ્તા પર હલ્લો મચાવી રહેલા લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી આ જ પ્રકારે ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. જેને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments