Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદ હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત, 20થી વધુ લોકો ઘાયલ

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (11:50 IST)
દાહોદ હાઈવે પર આજે વહેલી સવારે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ઓરવાડા ગામ પાસેથી ટંકારી જવા એસટી બસ જઇ રહી હતી. ત્યારે આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી એસટી બસ તેની સાથે અથડાઈ હતી. જેથી ટ્રક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિના મોત થયા હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

એસટી બસમાં સવાર બે મહિલા અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 20  લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તદઉપરાંત અન્ય પાંચ ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.


સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઘાયલોમાંથી 4 લોકોની સ્થિતિ ગંભીર છે.


સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments