Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી હિટલર.. ન્યાય કરો.. . કહીને ખેડૂતે કર્યુ આત્મવિલોપન

Webdunia
ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (15:14 IST)
કપાસની ખેતીને થઈ રહેલ નુકશાનથી તંગ આવીને એક ખેડૂતે પોતાની ઉપર કેરોસિન છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો. ખેડૂતે પહેલા ઝેરી દવા પીધી અને પછી કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. તેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  
 
મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના ઘારાઈ ગામમાં રહેનારા અરવિંદ ભૂપતભાઈ નાગાણી આજે સવારે કપાસનો પાક વેચવા માર્કેટયાર્ડ ગયો હતો પણ તેને પાકની ખૂબ જ ઓછી કિમંત મળી. આ વાતથી ક્ષુબ્ધ ભૂપતે માર્કેટયાર્ડમાં જ કીટનાશક પી લીધી અને ત્યારબાદ પોતાની પર કેરોસિન છાંટીને આગ લગાવી લીધી. ભૂપતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત ગંભીર બનેલી છે.  
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં કપાસના ન્યૂનતમ સમર્થન મૂલ્યને વધારવાની માંગને લઈને ગુજરાતના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઘટનાથી ખેડૂત વધુ ઉગ્ર થઈ ગયો છે. ઘટના પછી ખેડૂતોએ મોદી સરકાર વિરુદ્ધ મોદી હિટલર ન્યાય આપો.. નો શબ્દોચ્ચાર કરતા નારેબાજી શરૂ કરી દીધી હતી.  
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments