Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકાના 24 ટાપુઓ પર પ્રતિબંધ જાહેર કરાયો

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:04 IST)
ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્રાસવાદી સંગઠન દ્વારા ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થાનો પર હુમલો કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. જેને લઈ સરહદી વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૪ ટાપુઓ આવેલા છે, જેમાં બે ટાપુઓ ઉપર માનવવસ્તી છે. જ્યારે ૨૨ ટાપુઓ પર ધાર્મિક સ્થળ હોઈ લોકો અવરજવર કરતા હોય છે. હાલમાં આવા એલર્ટના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પૂર્વ પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ આ ૨૨ ટાપુઓ ઉપર જઈ શકશે નહીં. જો આ જાહેરનામાનો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments