Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌની યોજના ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક - શંકરસિંહ વાઘેલા

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (20:42 IST)
વડાપ્રધાનશ્રીએ સૌની યોજનાથી છ નદીઓને જોડવાની વાત કરી. હકીકતમાં આવો જ રાજકીય સ્ટંટ તેમણે સિદ્ધપુર ખાતે સરસ્વતી-નર્મદાના મિલન વખતે કરેલો. જેમાં સાધુ-સંતોને ભેગા કરી, સરસ્વતી નદીમાં એક મોટો હોજ બનાવી, નીચે પ્લાસ્ટીક પાથરી તેમાં પાણી ભરેલું અને તેમાં હોડકા ચલાવ્યા હતા. તે સમયે તેમના ભાષણમાં આને સરસ્વતી-નર્મદાના જોડાણ તરીકે ખપાવેલું, એવું જ આ છ નદીઓના જોડાણ કે મિલનની વાતનું છે. જો નર્મદાના નીર એસ્કેપ દ્વારા નર્મદાની કેનાલમાંથી છ નદીઓમાં પધરાવીને તેને નદીઓનું મિલન કે જોડાણ કહેતા હોય તો તે ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક.




 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments