Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાધેલાના નિવાસ્થાને સીબીઆઈના દરોડા

Webdunia
બુધવાર, 17 જૂન 2015 (15:53 IST)
ગુજરાત વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અને પૂર્વ કાપડ મંત્રી શંકરસિંહ વાધેલાના નિવાસ સ્થાન અને ઓફિસ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. કેટલાક મીડીયાના અહેવાલ પ્રમાણે સીબીઆઈએ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સામે ફરિયાદ પણ દાખલ કરી છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન (એનટીસી)ની 1700 કરોડ રૂપિયાની જમીન ગોટાળા અંગે સીબીઆઈએ મોટા પાયે તપાસ શરૂ કરી છે. એનટીસીની ઓફિસ મુંબઈ, ગાંધીનગર અને કલકત્તા સહિત સીબીઆઈએ એક સાથે નવ સ્થાન પર દરોડા પાડ્યા છે. 
 
બુધવારે સવારે 11 વાગ્યે સીબીઆઈની એક ટીમ શંકરસિંહ વાધેલાના ગાંધીનગર રાધનપુર ચોકડી પાસે આવેલ વસંત વગડા બંગલામાં ટીમ પહોંચી હતી અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ કરી હતી. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી સીબીઆઈએ લેપટોપ પણ કબજે કર્યુ છે. 
 
મીડિયાના અહેવાલો પ્રમાણે આ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈ સાથે ઈડી પણ જોડાયુ હતુ. આ રેડમાં લગભગ 20 સભ્યોની ટીમે શંકરસિંહના નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments