Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરેલીમાં 10ના સિક્કાનું ચલણ બંધ, બેંકો અને વીજ કંપનીઓનો સ્વીકારવા ઈનકાર

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:51 IST)
નોટબંધી બાદ એક તરફ લોકોને ચલણી નાણુ હાથવગુ કરવામાં ભારે હાડમારી પડી રહી છે. તેની વચ્ચે હવે અચાનક રૂા. 10ના સિક્કા સરકારે બંધ કર્યાની અફવા ઉડી છે. સૌ કોઇ જાણે છે કે આ અફવા છે. આમ છતાં વેપારીઓ સહિત સૌ કોઇએ રૂા. 10ના સિક્કા સ્વીકારવાનું બંધ કર્યુ છે. જેના પગલે આવા સિક્કા જે તે વ્યક્તિ પાસે જ રહી ગયા છે. ઘણા લોકોએ બેંકમાંથી મોટી માત્રામાં આવા સિક્કા લીધા હતાં અને હવે ક્યાય ચાલતા ન હોય આવા લોકો અટવાયા છે. નવાઇની વાત એ છે કે ચલણમાં હોવા છતાં બેંક પણ આ નાણા સ્વીકારતી નથી.અમરેલી શહેરમાં શાકભાજીના વેપારી હોય કે રીક્ષા ચાલકો હોય, પાન-બિડીના કેબીન ધારક હોય કે કરીયાણાના વેપારી, નાના મોટા કોઇ વેપારી હાલમાં રૂા. 10ના સિક્કા સ્વીકારવા તૈયાર નથી. અગાઉ 10 રૂપીયાનો સિક્કો સરકાર બંધ કરે છે તેવી અફવા ઉડી હતી. પરંતુ બાદમાં તો આ વાત અફવા હોવાનું જાણતા હોવા છતાં હજુ પણ કોઇ આવા સિક્કા સ્વીકારતુ નથી અને કારણ માત્ર એટલુ કે બિજા કોઇ સ્વીકારતા નથી એટલે અમે પણ સ્વીકારતા નથી.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments