Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ અમદાવાદમાં, સંજય જોશીના પોસ્ટરો લાગ્યાં

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2016 (13:37 IST)
પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાતમાં આટા ફેરા શરૂ થવાની સાથે જ અમદાવાદ શહેરમાં ફરી સંઘના નેતા સંજય જોશીના પોસ્ટર્સ લાગ્યા છે. દીવાળીની શુભેચ્છા પાઠવતાં આ પોસ્ટર્સમાં સંજય જોશીની સાથે વાજપેયી, અડવાણી, અમિત શાહ અને નરેંદ્ર મોદીના ફોટો પણ લગાવાયા છે. સાથે જ પોસ્ટર્સ દ્વારા સંજય જોશીના વિરોધીઓ પર નિશાન સાધવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, દીવડાઓ બહાર પ્રગટાવે પ્રકાશ, શું ભીતરથી થશે ઝળહળશે દિવાળી.. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા છે, તે જાણી શકાયું નથી. જોકે, અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આ પોસ્ટર્સ સૂચક મનાય છે. અગાઉ અમદાવાદમાં સંજય જોશીના સમર્થનમાં પોસ્ટર્સ લાગી ચૂક્યાં છે. સંજય જોશીના અમદાવાદમાં પોસ્ટર્સ લાગવા ભાજપના અંગત સૂત્રો ઘણું સૂચક માને છે અને તેના રાજકીય પડઘા પડતાં હોવાનું પણ મનાય છે. અગાઉ સંજય જોશીના સમર્થનમાં "કહો દિલ સે, સંજય જોશી ફિર સે', "સંઘકા દુલારા હૈ સંજય જોશી હમારા હૈ' નામનાં પોસ્ટર્સ લાગી ચૂક્યાં છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments