Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીમાં પુજારી આંખો પાટો બાંધીને માતાજીની વિશેષ પુજા કરે છે.

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (13:41 IST)
યાત્રાધામ અંબાજી વિશ્વનું એવું શક્તિપીઠ છે જ્યાં સવાર-સાંજની બે વખતની આરતીમાં વચ્ચે એક મિનીટનો વિરામ લેવામાં આવે છે. આ વિરામ દરમિયાન પુજારી પોતાની આંખે પાટા બાંધી માતાજીની વિશેષ પૂજા કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં સવાર-સાંજ મા અંબાની આરતીનો લાભ લેવો તે પ્રત્યેક શ્રદ્ધાળુ પોતાનું સદ્દભાગ્ય સમજતા હોય છે. જેમાં પણ નવરાત્રિમાં મા ચાચરચોકમાં ગરબા રમવા તેમજ આરતીનો લાભ લેવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જ્યાં આરતીના શબ્દો હોય છે જય આદ્યશક્તિ... મા જય આદ્યશક્તિ... આ આરતી આગળ વધે છે. અને તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા... પંક્તિ પછી એક મિનીટનો વિરામ લેવામાં આવે છે. અને એક મિનીટ પછી ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા...મૈયા ચંડી ચામુંડા... પંક્તિથી આરતી પુન: શરૂ કરી અંતે સ્તુતી બાદ પુરી કરવામાં આવે છે. આ પરંપરા નવરાત્રિ ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ નિભાવવામાં આવે છે. એક મિનિટના વિરામમાં પુજારી પોતાની આંખે પાટા બાંધી માતાજીની વિશેષ પૂજા કરે છે .

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments