Webdunia - Bharat's app for daily news and videos

Install App

AAP એ સૂરતમાં લગાવ્યા પોસ્ટર, લખ્યુ આમ આદમી ના ડરે, આનંદીબેન ઘરે...

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (16:30 IST)
ગુજરાતમાં આનંદીબેન પટેલના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાની ક્રેડિટ આમ આદમી પાર્ટી લેવાની કોશિશ કરી રહ્યુ છે. ગુજરાતના સૂરતમાં  AAP પોસ્ટર લગાવ્યા છે. જેના પર લખ્યુ છે કે આમ આદમીના ડરે આનંદીબેન ઘરે.  AAP નેતા આશુતોષે કહ્યુ કે આવા પોસ્ટર અમે આવનારા દિવસોમાં સંપૂર્ણ ગુજરાતમાં લગાવીશુ. 
 
આશુતોષે કહ્યુ કે બીજેપીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને કારણે આનંદીબેન પટેલને હટાવ્યા. જો બીજેપીમાં કોઈ ભગોડા છે તો એ છે આનંદીબેન પટેલ.  AAPએ કહ્યુ, 'આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવાની રજૂઆત કેમ કરવામાં આવી રહી છે.   ગુજરાતમાં એક કઠપુતળીને હટાવીને બીજી કઠપુતળીને લાવવામાં આવશે. જ્યા સુધી હાલત નથી બદલતા ત્યા સુધી કઠપુતલી બદલવાનો કોઈ ફાયદો નથી. 
 
આશુતોષે કહ્યુ કે દલિતો પર અત્યાચાર થયો, તે બીજેપીને દેખાતુ નથી. આ મામલામાં કાર્યવાહી ત્યારે થઈ જ્યારે કેજરીવાલ ગુજરાત આવ્યા. તેમણે કહ્યુ, બધુ જ એક સમજી વિચારેલી ચાલ હેઠળ થઈ રહ્યુ છે. પાટીદારો વિરુદ્ધ કેસ પરત લેવા જઈ રહ્યા છે.  તેનો શુ મતલબ છે કે ગુજરાતની અંદર કોઈ લોકતંત્ર નથી. જ્યારે મરજી થાય કેસ કરે છે. ખોટા કેસ કોના કહેવાથી નોંધાવ્યા. તેનો ખુલાસો થવો જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments