Webdunia - Bharat's app for daily news and videos

Install App

132મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ

વેબ દુનિયા
શનિવાર, 20 જૂન 2009 (17:02 IST)
W.DW.D

ભગવાન જગન્નાથની 132મી વાર્ષિક રથયાત્રા અહી 24મી જૂનના રોજ નગરભ્રમણ માટે નિકળશે.

અત્રેના જગન્નાથ મંદિરના પ્રમુખ મહંત રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં 18 આભૂષણોથી સજ્જ હાથીઓ, 98 સણગારેલા ટ્રક અને રથો પર સવાર ભગવાન જગન્નાથ અને બલરામ તેમજ તેમની બહેન સુભદ્રાની પ્રતિમા હશે.

તેમણે જણાવ્યુ કે રથયાત્રા રાયપુર, ખાડિયા, સરસપુર, કાલુપુર,પ્રેમદરવાજા અને દિલ્હી ચકલા સહીત પોતાના પારંપરિક માર્ગથી પસાર થશે. લગભગ એક હજાર ભક્તો પવિત્ર રથને ધકેલશે.

રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં આખા દેશમાંથી આવેલ બે હજારથી વધારે સંતો ભાગ લેશે. તેમજ યાત્રા દરમિયાન અખાડેબાજો પોતાના અવનવા કર્તબો દેખાડશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments