Biodata Maker

ગાંધીજીને 'સ્વચ્છતા પરિસર અભિયાન' દ્વારા યાદ કરાયા

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (10:19 IST)
P.R

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર સંચાલિત તમામ શિક્ષણિક વિભાગોમાં 'ગાંધી નિર્માણ દિન' નિમિત્તે 'સ્વચ્છતા પરિસર અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અભિયાનમાં સંસ્થાના ત્રણ કેમ્પસના વિદ્યાર્થીઓ સહિત આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને મકાનોની અંદર-બહાર, આજુબાજુ તેમજ રસ્તાઓની સાફસૂફી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું નિરીક્ષણ સેક્ટર 23 કેમ્પસ ડાયરેક્ટર ડો. સોમભઈ પટેલ, દશરથભાઈ પટેલ, કૌશલ્યાબેન પટેલ. પત્રકારત્વ વિભાગના મિતેશ મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

P.R


P.R



P.R


વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

Show comments