Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ગુજરાત ડીઆઈજી રાહુલ શર્મા પણ સંકટમાં

Webdunia
ગુરુવાર, 11 ઑગસ્ટ 2011 (14:26 IST)
ગુજરાતમાં આઈપીએસ સંજીવ ભટ્ટ પછી હવે ડીઆઈજી રાહુલ શર્મા પર સરકારી કાર્યવાહીની વીજળી ત્રાટકી શકે છે. નરેન્દ્ર મોદીએ રાહુલ શર્મા વિરુદ્ધ ચાર્જશીટને મંજૂરી આપી છે. હવે સંજીવ ભટ્ટની જેમ રાહુલ શર્મા પર પણ કાર્યવાહી થઈ શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાત તોફાનો બાબતે નરોડા પાટિયાન મામલે રાહુલ શર્માએ નાણાવટી તપાસને ફોન કોલની માહિતી આપી હતી. આ સીડીને કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો અને ઘણા નેતાઓ પર આંગળી ઉઠી હતી.

રાહુલ શર્માના આ રવૈયાથી નારાજ સરકારને રાહુલ શર્મા વિરુદ્ધ વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો. જે સમયે ગુજરાતમાં તોફાનો ભડક્યા હતા એ સમયે શર્મા ભાવનગરમાં ડ્યુટી પર હતા અને તેમણે મંત્રીઓ અને અધિકારીઓની એક સીડી બનાવી હતી, જેમાં તેમની કોલ ડિટેલ્સ હતી. હવે આ એક મુખ્ય પુરાવો માનવામાં આવી રહ્યો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments