Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી

Webdunia
ગુરુવાર, 24 એપ્રિલ 2008 (13:05 IST)
ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક વિમાનન મંત્રી પ્રફુલ્લ પટેલને અનુરોધ કર્યો હતો કે તે રાજ્યનાં 20 હવાઈમથકો પર શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે જેથી હવાઈ સેવાને સુધારી શકાય તથા પર્યટન અને ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય.

પોરબંદરમાં નવા ટર્મિનલ ભવનનાં ઉદ્ધાટન પ્રસંગે મોદીએ હવાઈ મથકો પર આધારભૂત સુવિધાઓમાં સુધાર લાવવાની યોજના તૈયાર કરવા જણાવ્યું હતું.

તેમણે હવાઈ મથકો પર રાત્રી લેન્ડિંગ સુવિધા, રાત્રી સેવા તથા ભાડામાં ઘટાડાની પણ માંગણી કરી હતી. જેથી વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય. મોદીએ ગુજરાતમાં દરેક હવામાનને અનુકૂળ હવાઈ મથકોનાં વિકાસની જરૂરરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments