Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારે ગુજરાત કોંગ્રેસ ગાંધીનગર ખાતે ખેડૂતો સાથે ઉમટી પડશે

Webdunia
શનિવાર, 30 માર્ચ 2013 (14:59 IST)
P.R
સરકારે પસાર કરેલા ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયકનો વિરોધ કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તા.૧લીએ ગાંધીનગરમાં ખેડૂતોનું મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે.

કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને સિંચાઈ અને પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવતાં તેમજ બોર કરવા પર પ્રતિબંધ સહિતની અનેક બાબતો પર મનાઈ ફરમાવતો કાયદો લાવી છે. ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ર૦૧૩ના નામે લવાયેલા પાણીના કાળા કાયદાનો ખેડૂતોમાં અંદરખાને ઉગ્ર વિરોધ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ કાળા કાયદાનો વિરોધ કરવા લડતના મંડાણ કરાયા છે.

સોમવારે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર ખાતે પથિકાશ્રમ સામેના મેદાનમાં ઘ-૩ ખાતે વિશાળ ખેડૂત મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી સહિતના ઉપસ્થિત રહેશે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments