Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગર પાણી પાણી..

વેબ દુનિયા
શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (22:27 IST)
ગુજરાતના જુદાજુદા ભાગોમાં ભારે વરસાદ યથાવત જારી રહેતા પુરની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ન હતો. સુરેન્દ્ર નગર જિલ્લાના લખતર તાલુકામાં લોકોની હાલત હજુ પણ કફોડી બનેલી છે. 4500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતાં. હજારો લોકો પણ હજી રાહત કર્યકરો ત્યા પહોચે તેની રાહ જોઈ રહ્યા છે.

શુક્રવારે સવારથી રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળાધાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેના પગલે જિલ્લા વહીવટી તંત્રને બચાવ કામગીરી માટે આર્મીના હેલીકોપ્ટરોની મદદ લેવાની ફરજ પડી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર જે.ડી.ભાડે જણાવ્યુ હતું, કે અસર ગ્રસ્તો સુધી ફૂડ પેકેટ પહોચાડવામાં આવી રહ્યા છે. તેમજ આ સ્થિતિ પર ટૂંક સમયમાં જ કાબૂ મેળવી લેવાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ્ના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. લખતર વિસ્તરમાં છેલ્લા 24 કલાકમાં 478 મીમી અથવા તો 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી સમગ્ર પંથક ટાપૂમાં ફેરવાઈ ગયુ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments