Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પાંચ માળનું મકાન તૂટયુ, કોઈ જાનહાનિ નહી

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2011 (17:47 IST)
W.D
સુરતનાં મહિધરપુરામાં પાંચ માળની ઇમારત તૂટી પડતાં ચકચાર મચી ગઇ છે. જોકે ફાયર બ્રિગેડે આજે સવારે આ ઇમારત ખાલી કરાવી દીધી હતી. સવારે જ આ બિલ્ડીંગમાં તિરાડ જોવાં મળતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતું ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને બધાને હેમખેમ બહાર કાઢ્યા હતાં. જોકે ત્યારબાદ આ પાંચ માળની ઇમારત તૂટી પડી છે. બધાને બહાર કાઢ્યા હોવાથી મોટી જાનહાની ટાળી શકાઇ છે.

આ ઇમારત તૂટી જતાં આસપાસની ઇમારતોને નુકસાન થયું છે. આ ઇમારતની આસપાસ ખોદકામ ચાલતું હતું. પાંચ માળનું મકાન તૂટી પડતાં આસપાસનાં રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે કારણકે આને કારણે આસપાસનાં વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ તિરાડ પડી છે ક્યાં તો નુકસાન થયું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments