Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરકાંઠાને નર્મદાનું પાણી મળશે

મુખ્યમંત્રી ગુરૂવારે લોકાપર્ણ કરશે

Webdunia
બુધવાર, 11 ફેબ્રુઆરી 2009 (16:32 IST)
ગુરૂવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગર ખાતે સાંબરકાંઠા જિલ્લાની જનતા માટે ખૂબજ મહત્વની નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું લોકાપર્ણ કરશે.

પાણી પુરવઠા મંત્રી નિતીનભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ લોકાપર્ણ કાર્યક્રમ અન્વયે જિલ્લાના પાંચ તાલુકાના 271 ગામો અને 3 શહેરોના કુલ છ લાખથી વધુ લાભાર્થી વસતિને નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન પાણી પુરવઠા યોજના દ્વારા શુધ્ધ અને સલામત પાણી મળશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments