Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંવરકુંડલાના ગાધકડા ગામ પાસે એસટી બસ પલટીઃ 108 ઘટના સ્થળે પહોંચીઃ બચાવ કામગીરી શરૂ

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (12:31 IST)
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે એસ.ટી. પલ્ટી જતા 10 વ્યકિતના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યુ છે. ઉપલેટા-મહુવા રૃટની એસ.ટી. બસ ઉપલેટાથી મહુવા તરફ જઇ રહી હતી ત્યારે બપોરના આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે.

   અકસ્માતની જાણ થતા જ અમરેલી-સાવરકુંડલા, રાજુલામાંથી 108 એમ્બ્યુલન્સોને ઘટના સ્થળે દોડાવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments