Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંઈબાબાના મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે કેમ રાખવામાં આવે છે?: દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી

Webdunia
ગુરુવાર, 26 જૂન 2014 (17:05 IST)
શિરડી ખાતે આવેલા સાંઈબાબાના મંદિર તેમજ શિરડી ટ્રસ્ટ અને સાંઈ ભક્તો સબંધે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આક્રમક નિવેદન આપ્યા બાદ આજે દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી એ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, સાંઈબાબાના અનુયાઈઓએ જ્યાં જ્યાં મંદિરો બનાવેલા છે, ત્યાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે રાખેલ છે અને સાંઈબાબાની મૂર્તિ ઉપર રાખેલ છે. જયારે સાંઈબાબાની ઈચ્છા હતી કે શિરડીમાં ફક્ત મારી સમાધિ બને અને બીજી કોઇ જગ્યાએ મારું મંદિર ન બનાવવામાં આવે પરંતુ મંદિરના ટ્રસ્ટી સાંઈબાબાની ઈચ્છા વિરુદ્ધ જઇ ગામે ગામે સાંઇબાબાના મંદીર બનાવે છે. ઉપરાંત ટ્રસ્ટને દાનમાં આવેલું સોનું કે ચાંદી અથવા રુપિયાનો ઉપયોગ સ્વાસ્થય કેન્દ્ર , શિક્ષાકેન્દ્ર અને ગરિબો માટે કરવામા નથી આવતા પરંતુ તેના ફક્ત સાંઇબાબાના મંદીર જ બનાવવામા આવે છે.

જ્યારે સાંઇબાબાને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે તો કોઇ મસ્જિદમાં સાઇબાબાનો ફોટો કે મુર્તી કેમ રાખવામા નથી આવતી. સાચા મુસ્લિમો ફક્ત ખુદાની સામે જ પોતાનું માથુ ઝુંકાવે છે, બીજા કોઇ પાસે માથુ ઝુંકાવતા નથી તેથી તે મુસલમાનોના પણ ભગવાન નથી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments