Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે સહકારી બેંકો ખતમ કરી !

હવે ગામડાંનો વારો છે - અર્જુન મોઢવાડિયા

વેબ દુનિયા
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (11:05 IST)
વિધાનસભામાં પુરત માંગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ માટે વૈદ્યનાથ કમિટીએ 23 કરોડ 75 લાખની ભલામણ કરી હતી. કુલ રૂપિયા 1300 કરોડની ભલામણ સહકાર વિભાગ માટે કરી હતી. પરંતુ શહેરી વિભાગની સહકારી બેંકોને ખતમ કરી નાંખી છે હવે ગામડાને ખતમ કરી નાખશે.

ખેડૂતોને 7 ટકા વ્યાજ લોન આપવા કેન્દ્રએ ભલામણ કરી હતી પરંતુ રાજય સરકારે તે માટે બે ટકા સબસીડી ન ફાળવી. પરિણામે ખેડૂતોને ઓછા વ્યાજે લોન ન મળી.

આંગણવાડીનો ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે અને તેમાં કામ કરતી બહેનોનો પગાર વધારી આપ્યો પરંતુ આ બહેનોને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો એકઠી કરવાનું કામ સાપવામાં આવીને ત્રાસ આપવામાં આવે છે. મહિલા સંમેલનોમાં આંગણવાડીની બહેનોના પગાર વધારી આપવાની જાહેરાત કરનાર મુખ્યમંત્રીએ એક પણ પૈસો વધાર્યો નથી.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments