Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્યના પ્રયોગો હવે કાશ્મીરી અને પંજાબી સહિત કુલ ૧૭ ભાષાઓમાં મળી રહેશે

Webdunia
ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (17:17 IST)
મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનું પુસ્તક હવે કાશ્મીરી અને પંજાબી ભાષામાં પણ વાંચવા મળશે. આજે ૨જી ઓકટોબરે ગાંધી જયંતિના દિને આ બંન્ને પુસ્તકો રિલિઝ કરવામાં આવ્યું. આમ વધુ બે ભાષામાં ગાંધીજીની આત્મકથાના પુસ્તક ઉપલબ્ધ બનશે. સત્યના પ્રયોગો પુસ્તક હવે કુલ મળીને ગુજરાતી સહિત ૧૭ ભાષાઓમાં મળી રહેશે.

અમદાવાદના નવજીવન ટ્રસ્ટે અત્યાર સુધીમાં મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો પુસ્તક ગુજરાતી, મરાઠી , હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, આસામી , ઓરિયા, મણિપુરી, કોંકણી, સંસ્કૃત , ઉર્દુ, કન્નડ, બેંગાલી અને તમિલ ભાષામાં પ્રકાશિત કર્યાં છે. ટ્રસ્ટે વધુ બે ભાષામાં કાશ્મિરી અને પંજાબીમાં પ્રકાશિત કરવા નિર્ણય કર્યો છે. આ પાછળ નવજીવન ટ્રસ્ટનો એક જ ધ્યેય છેકે, ગાંધીજીની આત્મકથાનું પુસ્તક દેશના વધુ ને વધુ લોકો સુધી પહોંચે.
ઘણાં સમય બાદ કાશ્મીરી અને પંજાબી ભાષામાં મહાત્મા ગાંધીની આત્મકથા પ્રકાશિત કરવાના પ્રયાસોને નવજીવન ટ્રસ્ટને સફળતા મળી છે. આ બંન્ને ભાષામાં સત્યના પ્રયોગોની ભારે ડિમાન્ડને પગલે ટ્રસ્ટે આ નિર્ણય કર્યો હતો. પંજાબીમાં સુરિન્દર બંસલે જયારે કાશ્મીરી ભાષામાં ગુલામનબી ખયાલે ભાષાંતર કર્યું છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments