Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષણ મંત્રી અને ગુરૂવાર....

વેબ દુનિયા
P.R

રાજયના શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ શિક્ષણમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં તમામ પરિણામ ગુરુવારે જ જાહેર કર્યા છે.
ધો.12ના બંને પરિણામ અને ગુજકેટનું પરિણામ પણ ગુરુવારે જ જાહેર કર્યું છે.

આ ઊપરાંત ધો.10નું પરિણામ પણ આગામી ચોથી જૂનના રોજ ગુરુવારના રોજ પરિણામ જાહેર થશે. આધારભૂત સુત્રોના દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજયના શિક્ષણમંત્રી ‘‘સાંઈબાબા’’માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને સાંઈબાબાનો વાર ગુરુવાર મનાય છે.

સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર શિક્ષણમંત્રી રમણલાલ વોરા તમામ પરિણામ ગુરુવારે જ જાહેર કરે છે. એટલું જ નહીં શિક્ષણમંત્રી વોરા દરેક નવા કામની શરૂઆત ગુરુવારે જ કરે છે. તેમણે શિક્ષણમંત્રી તરીકેનો હવાલો પણ ગુરુવારે જ સ્વીકાર્યો હતો.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments